શ્રી મુહરીપાર્શ્વનાથ તીર્થ ટીંટોઈ
મુહરિપાસ દુહ દુરિય ખંડણ ' પદ વડે સવારના પ્રતિક્રમણમાં દરરોજ આ ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે .

વિશાલ વદન , લાંબી નમણી ભૂજા અને અદભૂત દેહના દેદાર યુક્ત પ્રત્યક્ષ જીવંતની પ્રતીતિ કરાવતા ૩૩ ઈંચના પ્રભુજીના વંદનપૂજન આપને અવશ્ય રોમાંચિત કરશે .

Don't Miss Our Events

આવનારા પ્રસંગ

News & Updates

*
*
*
*
*
*